Subscribe Us

દાંડિયાત્રા વિશે




૧) ગોળમેજી પરિષદ પહેલા ૧૧ મુદ્દા પર ચર્ચા કરવાનૂ ગાંધીજી એ વાઇસરોય ઇરવીન ક્યુ હતુ પરંતુ એના પર ધારાસભામા ચર્ચા ના થતા ગાંધીજી એ કઇ  લડત શરુ કરવાનૂ એલાન કર્યુ?  

  👉સવિનય કાનુનભંગની લડત


📌દાંડિ યાત્રા એ કઇ  લડતનો એક ભાગ છે? 

👉 સવિનય કાનુન ભંગ 


📌 ફેબ્રુઆરી ૧૯૩૦ મા ક્યા મળેલી કોંગ્રેસની કારોબારી સમિતીમા સવિનય કાનુન ભંગ લડત કરવાનૉ ઠરાવ કરવામા આવ્યો 

👉અમદાવાદ 


📌દાંડીયાત્રા બદલપુર ને બદલે દાંડિ સુધી રાખવનુ સુચન કોણે કર્યુ હતૂ?


👉કલ્યાણજી મહેતા


📌૧૨ માર્ચ ૧૯૩૦ સાબરતી આશ્રમ મા પ્રાર્થનાસભા કોણે રધુપતી રાધવ રાજા રામ ધૂન ગાઇ હતી 

👉શ્રી નારાયણ ખરે 


📌 દાંડિયાત્રા પ્રસ્થાન સમયે લોકોના આગ્રહથી .શ્રી ખરેએ કયુ ભજન ગવડાવ્યુ હતૂ

👉 હરિનો મારગ છે સુરાનો  કાયરનૂ નહિ કામ જો( પ્રિતમ)


📌 દાંડિયાત્રા પહેલા સરદાર પટેલની ધરપકડ ૭ માર્ચે રાસ ગામેથી કરવામા આવી જેથી દાંડિયાત્રાના પ્રથમ બલિદાની સરદાર કહેવાય છે.આ રાસ ગામ ક્યા  જિલ્લામા આવ્યુ?

👉ખેડા


📌દાંડિયાત્રા મા ગાંધીજી ના પરિવારના કુલ ૫ સભ્યો એ ( ગાંધીજી સહિત) ભાગ લીધો હતો, પ્રસ્થાન સમયે કસ્તુરબાએ ગાંદીનીએ ટિળક કર્યુ હતુ એ પાંચ સભ્યો કોણ હતા ?


👉ગાંધીજી , કસ્તુરબા ,પુત્ર રામદાસ અને મણિલાલ ,પૌત્ર હરિલાલ ગાંધી 


📌દાંડિયાત્રા પછી ગાંધીજીના પૌત્ર હરિલાલ ગાંધીની ધરપકડ ક્યાથી કરવામા આવી હતી ( ૬ એપ્રિલ) 

👉ભિમરાડ ગામેથી 


📌દાંડિયાત્રામા ગાંધીજી રહિત કેટલા સભ્યો એ ભાગ લીધૉ હતો ( શરુઆતમા) 


👉૭૮(.+૧ ગાંધીજી) + બે સભ્યો વચ્ચે થી જોડાયા હતા


📌દાંડિયાત્રાના( ૨૪૧ માઇલ)( ૩૮૫ કિમી) પ્રથમ વિસામો અને પ્રથમ રાત્રી રોકાણ ક્યા થયા હતા? 

👉 વિસામો - ચંટોળા તળાવ

    રાત્રિ રોકાણ- અસલાલી 


📌હવે ઇન્તજાર ની ધડીયો પુરી થઇ ગઇ છે મે રોટલી માંગી હતી પરંતુ મને પથ્થરો મળ્યા છે - આવૂ ગાંધિજિએ કોને પત્રમા લખ્યુ હતુ ( દાંડિયાત્રા પહેલા) 


👉વાઇસરોય ઇરવિન ને


📌દાંડિયાત્રા દરમિયાન ગાંધીજી મુક્તીદાતા નુ બિરુદ કોણે આપ્યુ હતૂ

👉સરોજની નાયડુ 


📌ઇગંલેન્ડના ક્યા પત્રકારે દાંડિયાત્રાનો રિપોર્ટ  મેંચેસ્ટર ગાર્ડિયન મા છાપ્યો હતો?

👉 બ્રેલ્સફર્ડ


📌દાંડિયાત્રા પછી ગાંધીજિનિ ધરપકડ ક્યારે થઇ હતી?

👉૫-૫-૩૦  ( કરાડી) 


📌દાંડિયાત્રા પછી બોદાલી ગાંમમા કુહાડીથી ખજુરી કાપી ને કાયદાનો ભંગ કરવા જતા કોનુ મૃત્યુ થયુ હતુ જેને ગાંધીજિએ શુદ્ધ બલિદાન ઓળખાવ્યુ હતૂ

👉 વિઠલભાઇ લલ્લુ ભાઇ પટેલ


📌દાંડિમા  દાંડીયાત્રાનુ ભવ્ય સ્વાગત કોણે કર્યુ હતૂ

👉સિરાજુદિન વાસી શેઠ 


📌દાંડી સ્મારક નુ ઉદધાટન કોણે કર્યુ હતૂ

👉જવાહરલાલ નહેરુ એ ( ૬ એપ્રિલ ૧૯૬૧)


➖➖➖➖➖➖➖➖➖➖➖


🙏આ માહિતી  શેર કરજો🙏

Post a Comment

0 Comments